મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા બે એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ


SHARE





મોરબીમાં એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા બે એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ

એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. છેલ્લા 31 વર્ષથી ભારતમાં ઝિકોનિયમ સિલિકેટ ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે. એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. દર મહિને 1,500 MT લોટ અને ઓપેસિફાયર ગ્રેડનું ઉત્પાદન કરવાની સંયુક્ત ક્ષમતા ધરાવે છે. ગુણવત્તા અને સુસંગતતાની દ્રષ્ટિએ અમે બજારમાં અગ્રણી છે અને ઝિકાનિયમ સિલિકેટ ઉત્પાદનના જથ્થા દ્વારા વિશ્વમાં ત્રીજા ક્રમે છે. એન્ડેકા સિરામિક્સનો સામાજિક જવાબદારીના ભાગ રૂપે છેલ્લા વર્ષોમાં રોડ બેરિકેસમાં યોગદાન આપ્યું હતું, જો કે, આ વર્ષે. એન્ડેકા સિરામિકસે મા ઉમિયા જન સેવા ટ્રસ્ટ દ્વારા મોરબીના મહેન્દ્રનગર ખાતે સ્થિત સમર્પણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ દાનમાં આપ્યા છે આ એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદ લોકોની સમગ્ર સોસાયટીને કોઈપણ પ્રકારની કટોકટી માટે હોસ્પિટલ પહોંચવામાં મદદ રૂપ બનશે. અને આ તકે એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. ના જી.એસ. રામકૃષ્ણન હાજર રહ્યા હતા તે ઉપરાંત ભાગીદારો સી.ડી. પટેલ અને મનોજ શેરસીયા પણ હાજર રહ્યા હતા અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.




Latest News