મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોટી દુર્ઘટના ટળી: મોરબીના શનાળા નજીક સ્ટ્રીટ લાઇટના અર્થીગ માટે ખાડો ખોદતાં સમયે ગેસની લાઇનમાં લીકેજ


SHARE













મોટી દુર્ઘટના ટળી: મોરબીના શનાળા નજીક સ્ટ્રીટ લાઇટના અર્થીગ માટે ખાડો ખોદતાં સમયે ગેસની લાઇનમાં લીકેજ

મોરબી નજીકના શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તા ઉપર ભગડામામા સર્કલ નજીક ગેસની લાઇનમાં લીકેજ થયું હતું જો કે તે બનાવની સમયસર ગેસ કંપનીને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મોરબીના શનાળા ગામ નજીક સ્ટ્રીટ લાઈટના થાંભલાના અર્થિંગ કરવાનું હતું જેથી કરીને ખોદકામ કરતાં હતા તેવામાં ગેસ લાઈનમાં લીકેજ થઈ ગયું હતું જેથી થોડી વાર માટે લોકોના જીવ અધર થઈ ગયા હતા જો કે, બનાવની તાત્કાલિક ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતા તેની ટિમ ત્યાં દોડી આવી હતી અને ગેસ લાઇનને રીપેર કરવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી








Latest News