મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના નિર્દેશન હેઠળ મોરબી તાલુકાના ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ધો. 1 થી 8 ના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.ત્યાર બાદ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા સંકલ્પ લીધેલ હતો. અને અંતમાં સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. ભૂમિકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સુપરવાઇઝર જે.બી.બેચરા, મનીષ મકવાણા, સી.એચ.ત્રિવેદી, એસ.આર.દલ તથા શાળાના પ્રિન્સિપાલ પંકજભાઈ ઠોરિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News