વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન


SHARE













મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન

મોરબીમાં રહેતા બ્રહ્મ પરિવારો માટે આગામી શનિવારે પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ. ચંદ્રકાન્ત નવલ શંકર ઠાકરની સ્મૃતિમાં તેમના પત્ની કિરણબેન ઠાકર સહિતના પરિવારજન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેવાના છે.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી શનિવાર તા ૧૩ ના રોજ ઠાકર પરિવાર દ્વારા સાંજે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪થી ૫:૩૦ સુધી પિતૃ સ્મૃતિમાં કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સાંજે ૫:૩૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યોજાશે. જેનો મોરબીમાં રહેતા તમામ ભૂદેવોએ લાભ લેવા માટે કિરણબેન ઠાકર સહિતના તેઓના પરિવારજન દ્વારા અનુરોધ કરાયો છે.




Latest News