હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન


SHARE











મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન

મોરબીમાં રહેતા બ્રહ્મ પરિવારો માટે આગામી શનિવારે પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ. ચંદ્રકાન્ત નવલ શંકર ઠાકરની સ્મૃતિમાં તેમના પત્ની કિરણબેન ઠાકર સહિતના પરિવારજન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેવાના છે.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી શનિવાર તા ૧૩ ના રોજ ઠાકર પરિવાર દ્વારા સાંજે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪થી ૫:૩૦ સુધી પિતૃ સ્મૃતિમાં કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સાંજે ૫:૩૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યોજાશે. જેનો મોરબીમાં રહેતા તમામ ભૂદેવોએ લાભ લેવા માટે કિરણબેન ઠાકર સહિતના તેઓના પરિવારજન દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News