મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન


SHARE











મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન

મોરબીમાં રહેતા બ્રહ્મ પરિવારો માટે આગામી શનિવારે પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ. ચંદ્રકાન્ત નવલ શંકર ઠાકરની સ્મૃતિમાં તેમના પત્ની કિરણબેન ઠાકર સહિતના પરિવારજન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેવાના છે.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી શનિવાર તા ૧૩ ના રોજ ઠાકર પરિવાર દ્વારા સાંજે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪થી ૫:૩૦ સુધી પિતૃ સ્મૃતિમાં કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સાંજે ૫:૩૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યોજાશે. જેનો મોરબીમાં રહેતા તમામ ભૂદેવોએ લાભ લેવા માટે કિરણબેન ઠાકર સહિતના તેઓના પરિવારજન દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News