મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સમાજના પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન


SHARE







મોરબી રામાનંદી સમાજના પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન

મોરબીમાં શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા રામાનંદી જ્ઞાતિના મોરબી આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારજનો માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ આગામી તા.૨૧-૯ ને રવિવાર રાત્રે ૯ થી ૧૧ ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ ગ્રાઉન્ડ, મોરબી-રાજકોટ હાઇ-વે, શકત શાનાળા, મોરબી ખાતે યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને દરેક માટે એન્ટ્રી ફ્રી રાખવામા આવેલ છે અને પ્રતિયોગીતામાં ભાગ લેનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ સહિતના અનેક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત અનેક સરપ્રાઇઝ ઈનામો પણ રાખવામા આવેલ છે જેથી સમાજના લોકોએ આ તકે સહપરિવાર હાજર રહેવા માટે મોરબી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ અરુણાબેન મુકેશભાઇ રામાવત (૭૫૬૭૫ ૧૪૧૨૭)એ જ્ઞાતીજનને જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News