આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે


SHARE













મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે

મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની શહેરની ટિમ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ ફરી એક વખત ત્રિશુલ દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિશુલ દિક્ષા આપતા પેહલા આપણા દેશના સૈન્યની ત્રણેય પાંખના વડા ચિફ ઓફ ડિફેનસ સ્ટાફના વડા જનરલ બિપીન રાવતજી તથા તેમની સાથે દુર્ઘટનામા અવસાન થયેલા સૈન્યના જવાનના સંદર્ભમા વિશ્વ હિંદુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તારીખ:- ૧૨-૧૨-૨૧ અને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.






Latest News