મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા કારસેવકોના હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા કારસેવકોના હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં વિહિપ અને બજરંગદળ પ્રખંડ તથા મોરબી ગ્રામ્ય સંયુક્ત ઉપક્રમે શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવકો પર તત્કાલીન સરકાર દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં અનેક હુતાત્મીઓ બલિદાન થયા હતા તે તમામ બલિદાની હુતાત્મીઓની યાદીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સંસ્કારધામ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો અને ધર્મ પ્રેમી જનતા દ્વારા રક્તદાન કરી હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્કારધામ બ્લડ બેંક અને મોરબી જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો અને રક્તદાનીઓનેને પ્રોત્સાહન માટે વિહિપ અને બજરંગદળ તેમજ સંસ્કારધામ બ્લડ બેંક અને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્વારા સન્માન પત્ર તથા HDFC બેંક મોરબી મુખ્ય શાખા તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.




Latest News