મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !


SHARE













મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !

મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં લાખો રૂપિયાના ખર્ચે મહિલા શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, જાળવણી અને સંચાલનના અભાવે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી સામાજિક કાર્યકરોએ મહિલાઓને પડતી હાલાકી દૂર કરવા માટે વહેલી તકે શૌચાલય બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ અને મેરુભાઈએ મુખ્યમંત્રી સુદ્ધિ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા માટે ગાંધીનગરથી આદેશ આવ્યો પછી મોરબી નગરપાલિકાને મહિલા શૌચાલય બનાવેલ હતું જો કે, બે લાખના ખર્ચે બનેલ મહિલા શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે કયારે પણ ચાલ્યું નથી તો પણ જવાબદાર અધિકારી દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી. અને આ મહિલા શૌચાલય આજની તારીખે બંધ પડ્યું છે. ત્યારે મહિલા શૌચાલય બનાવવાનું હતું ત્યારે ગાંધીનગર સુદ્ધિ રજૂઆત કરી હતી તેવી જ રીતે હવે તેને ચાલુ કરવા માટે પણ શું ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડશે તેવો સવાલ સામાજિક કાર્યકરોએ કરેલ છે.




Latest News