મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ


SHARE













મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ

મોરબી વૈધસભા તરફથી શુધ્ધ ઘીના અડદિયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયેલ છે. જે અંતર્ગત આગામી તા.૨૧-૧૨ ના રોજ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાનેથીઅડદિયા વિતરણ કરાશે.તથા તા.૨૨-૧૨ થી તા.૨૬-૧૨ સુધી આયુર્વેદ ઔષધોમાંથી બનાવેલ ઉકાળો કે જે શરદી, ઉધરસ, કફમાં અતિ ફાયદાકારક છે. તેવા ઔષધીય ઉકાળો શ્રી મોરબી વૈધસભા તરફથી સવારે ૬ થી ૮ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાના પરથી મળશે તેનો લાભ લેવા મોરબીવાસીઓને સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩) એ યાદીમાં જણાવેલ છે.

 






Latest News