મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ


SHARE













મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલથી ઘૂંટું રોડ જતો રસ્તો નવો બનતો હોય તેનું કામ ચાલુ છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર ત્યાં આવેલ સોસાયટીવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શિવમ હોસ્પિટલથી શરૂ થતે અને ઘુંટુ રોડ તરફ જતો રસ્તો બની રહ્યો છે.પણ ત્યાં આગળ ડાઇવર્ઝનનું બોર્ડ મુકેલ નથી.રસ્તો બને છે તેવું ત્યાં બોર્ડ ન હોવાથી લોકો ભૂલથી આ રસ્તા ઉપર અંદર વાહન લઇને આવી જાય છે અને પછી વાહન રોડ ઉપર પાથરેલ કપ્ચીમાં ફસાઈ જાય છે.તો આ બાબત માટે જવાબદાર કોણ ? આ જગ્યાએથી દરોજ બે હજાર લોકોની અવરજવર છે.તેમજ સોસાયટીમાં અંદર જવા માટે કોઈ રસ્તો આપેલ નથી.આમ કામ રામ ભરોસે ચાલતુ હોય અને કોઈ  અનઇચ્છનીય દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની રહેશે.? જો યોગ્ય નહીં કરવામાં આવે તો લોકોએ નાછુટકે સંલગ્ન તંત્રને રજુઆત કરવી પડશે તેવું હાલ જણાઇ રહ્યુ છે.






Latest News