મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ


SHARE













મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલથી ઘૂંટું રોડ જતો રસ્તો નવો બનતો હોય તેનું કામ ચાલુ છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર ત્યાં આવેલ સોસાયટીવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શિવમ હોસ્પિટલથી શરૂ થતે અને ઘુંટુ રોડ તરફ જતો રસ્તો બની રહ્યો છે.પણ ત્યાં આગળ ડાઇવર્ઝનનું બોર્ડ મુકેલ નથી.રસ્તો બને છે તેવું ત્યાં બોર્ડ ન હોવાથી લોકો ભૂલથી આ રસ્તા ઉપર અંદર વાહન લઇને આવી જાય છે અને પછી વાહન રોડ ઉપર પાથરેલ કપ્ચીમાં ફસાઈ જાય છે.તો આ બાબત માટે જવાબદાર કોણ ? આ જગ્યાએથી દરોજ બે હજાર લોકોની અવરજવર છે.તેમજ સોસાયટીમાં અંદર જવા માટે કોઈ રસ્તો આપેલ નથી.આમ કામ રામ ભરોસે ચાલતુ હોય અને કોઈ  અનઇચ્છનીય દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની રહેશે.? જો યોગ્ય નહીં કરવામાં આવે તો લોકોએ નાછુટકે સંલગ્ન તંત્રને રજુઆત કરવી પડશે તેવું હાલ જણાઇ રહ્યુ છે.




Latest News