હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો મોરબી ABVP દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઊજવણી કરાઇ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો


SHARE











તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો

મોરબીના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે અને ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પીઆઇ વાય.બી.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી  છે તેવામાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ તેમજ ચીલ ઝડપમાં ગયેલ સોનાનો ચેનને પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઇ પટેલ તથા અન્ય સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવેલ છે. અને કુલ ૩૨ મોબાઈલ જેની કિંમત ,૦૮,૭૯૧ તેમજ એક સોનાનો ચેન જેની કિંમત ,૭૫,૦૦૦ આમ કુલ મળીને ,૮૩,૭૯૧ ની શોધીને એસપી મુકેશકુમાર પટેલ તેમજ ડીવાયએસપી જે.એમ.આલ અને પીઆઇ વાય.બી.જાડેજાના હસ્તે પરત આપવામાં આવેલ છે.






Latest News