મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો દ્વારા દેશની સેનામાં રહીને ૧૭ વર્ષ સુધી સેવા કરીને કલ્પેશભાઈ આહીર સેનામાંથી નિવૃત થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા ત્યારે મોરબીમાં સબ જેલ પાસે મૂકવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે કલ્પેશભાઈ આહીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશભાઈ આહીરએ આપણા દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલ હા કર્યા હતા ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News