મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ !
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE





મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આગામી તા 16 ના રોજ સવારે 8 થી સાંજે 5 સુધી ઋષિ પાંચમના દિવસે ફક્ત બહેનો માટે સ્નાન અને ફરાળની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં બહેનોએ ૧૦ વર્ષ મોટા દીકરાઓને સાથે લાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. તેમજ તા 22 ને ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને રામદેવપીરનો નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ અને રાત્રે પાટ ભજન સહિતના કાર્યક્રમો ઉજવાશે આ બંને કાર્યક્રમનો ભક્તોએ લાભ લેવા માટે મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે




Latest News