મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાંકળા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકાઇ


SHARE













મોરબીના વાંકળા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકાઇ

મોરબી તાલુકાના વાંકળા ગામે શ્યામ હોસ્પીટલ ડો. ચંદ્રેશ વડગાસીયા દ્વારા માદરે વતન વાકળા ગામે યુથ આઇકોન સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી છે જેનું આગેવાનોના હસ્તે અનાવરણ કરવામા આવ્યુ હતું સાથો સાથ નવનિયુક્ત સરપંચ ડાયાભાઇ તથા ઉપસરપંચ પ્રવિણભાઇ તથા તમામ ગ્રામ પંચાયત સભ્યોનુ સન્માન કરવામા આવ્યુ હતું ત્યારે સાસંદ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઇ કાવર, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિનોદભાઇ પરેચા, કરમશીભાઇ વડગાસીયા, ગોકળભાઇ, નવિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, રાજુભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા








Latest News