મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શક્તિસિંહ ગોહિલનું સન્માન


SHARE













મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શક્તિસિંહ ગોહિલનું સન્માન 

મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ અને નિષ્ઠાવાન તેમજ પ્રતિષ્ઠિત કદાવર રાજકીય આગેવાન પૂર્વ આરોગ્ય મંત્રી દિલ્હી કોંગ્રેસનાં પ્રભારી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શ્રી રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ સહિતના હોદેદારો તેમજ યુવાનો હાજર રહ્યા હતા.








Latest News