મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે


SHARE









મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનો આજે છેલ્લો દિવસ સી હે ત્યારે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી ચાલતી આ કથામાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે

મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા  કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તા ૨૬ થી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આજે તા૨ ના રોજ કથાનો છેલ્લો દિવસ છે ત્યારે યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે






Latest News