ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે


SHARE













મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનો આજે છેલ્લો દિવસ સી હે ત્યારે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી ચાલતી આ કથામાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે

મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા  કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તા ૨૬ થી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આજે તા૨ ના રોજ કથાનો છેલ્લો દિવસ છે ત્યારે યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે






Latest News