મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો


SHARE













મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો

ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટીમાં આવેલ નીલકંઠ  મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢીને વૃક્ષનું જ્ઞાન તેમજ વૃક્ષની આપણા જીવનમાં કેટલી મહત્વતા છે તે સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમની શપથ વિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ પરિવારના  સભ્ય  કવિ જલરૂપકડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, નકુમ  મનોજ, નકુમ હર્ષદ, નકુમ  હાર્દિક, નીરવભાઈ પીઠડીયા, જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સીના બધા રહેવાસીઓ ભાઈ, બહેનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા






Latest News