મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો


SHARE











મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો

ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટીમાં આવેલ નીલકંઠ  મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢીને વૃક્ષનું જ્ઞાન તેમજ વૃક્ષની આપણા જીવનમાં કેટલી મહત્વતા છે તે સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમની શપથ વિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ પરિવારના  સભ્ય  કવિ જલરૂપકડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, નકુમ  મનોજ, નકુમ હર્ષદ, નકુમ  હાર્દિક, નીરવભાઈ પીઠડીયા, જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સીના બધા રહેવાસીઓ ભાઈ, બહેનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા






Latest News