મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી


SHARE













મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી છે.

જેમાં ઈન્ચાર્જ કવિનભાઈ જીતેન્દ્રભાઈ શાહ, સહ ઈન્ચાર્જ રાજનભાઈ એસ. પુરબીયા અને રોહિતભાઈ ભરતભાઈ સોનગ્રા તેમજ સભી તરીકે લાલજીભાઈ એમ. સોલંકી, પ્રતિકભાઈ રમેશભાઈ પારેઘીયોગેશભાઈ ભરતભાઈ દેગામા, વિવેકભાઈ મનસુખભાઈ સંઘાણી, આકાશભાઈ અંબીકાપ્રસાદ પંડયા, નિરવભાઈ કાંતિલાલ માનસેતા, કમલભાઈ દ્વારકાદાસ જુમાણી, જીગરભાઈ બીપીનભાઈ પરમાર, સાગરભાઈ સુરેશભાઈ જોગીદાસ, પાર્થભાઈ કુંવરજીભાઈ કાસુન્દ્રા, પ્રશાંતભાઈ અશોકભાઈ ચનીયારા, સ્મીતભાઈ ઝવેરભાઈ દેસાઈ, જયેશભાઈ અશોકભાઈ સેજપાલ, અજયસિંહ સુખદેવસિંહ ઝાલા અને જયદિપભાઈ જે. ડાભીનો સમાવેશ કરવામાં આવ્યો છે.








Latest News