મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ


SHARE











મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ

 મોરબીના નવલખી રોડે આવેલ સતનામ પેલેસ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવી નથી જેથી કરીને ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે અને ગટરના ગંદા પાણીના ખાબોચિયા રોડ ઉપર ભરાઈ છે. જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે તો પણ ગટરનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી હાલમાં ભૂગર્ભ ગટરની અંદરથી માટીના કચરા સહિતની ગંદકી કાઢવી પડે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોની પીડાને દૂર કરવા માટે નક્કર કામગીરી કયારે કરવામાં આવશે તે પ્રશ્ન છે જો ગટર સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ ગટરમાં જે થતો હોય છે તે થશે નહીં જેથી કરીને મુશ્કેલીમાં વધારો થશે

 






Latest News