મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

જોલી મેરી ભર દે...: મોરબીના ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘટાડવા નાણાંમંત્રીને રજૂઆત


SHARE















જોલી મેરી ભર દે...: મોરબીના ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘટાડવા નાણાંમંત્રીને રજૂઆત

વર્તમાન પરિસ્થિતીમા મોરબીનો સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહયો છે ત્યારે સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ઘટે તે જરૂરી છે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયામાજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણીપરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા આ ઉદ્યોગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણામંત્રી કનુભાઈ દેસાઈને અવગત કરવામાં આવ્યા હતા અને નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા ખાતરી આપી છે






Latest News