મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ


SHARE













મોરબી જિલ્લામાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જુદાજુદા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે વીજચોરી પણ સામે આવે છે તેવામાં છેલ્લા ચાર દિવસથી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું જેમાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ છે

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહયું છે ત્યારે જામનગર, ભુજ, અંજાર, મોરબીની ૩૦ જેટલી ટીમો કામે લાગી હતી અને હળવદ, ચરાડવા, વાંકાનેર, માળીયા, ટંકારા, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ચાર દિવસમાં રહેણાંક, કોર્મીશ્યલ, ખેતીવાડી સહિત કુલ ૨૬૯૩ કનકેશન ચેક કરતા ૨૯૭ કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી જેથી ૭૯ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હોવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે








Latest News