મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા-વનળીયા ગ્રામ પંચાયતને આધુનિક જેટીંગ મશીન : મંત્રી મેરજાના હસ્તે લોકાર્પણ


SHARE











માળીયા-વનળીયા ગ્રામ પંચાયતને આધુનિક જેટીંગ મશીન : મંત્રી મેરજાના હસ્તે લોકાર્પણ

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રીજેશભાઇ મેરજાના વરદ હસ્તે નવરચીત માળિયા વનાળિયા ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતની ત્રાજપર-૨૪ ની બેઠકના સદસ્ય અને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયાની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જેટિંગ મશિન આપવામાં આવ્યું છે તેનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને માળીયા-વનળીયા ગ્રામ પંચાયતમાં ગટર સાફ કરવા માટે આ જેટીંગ મશીન ઉપયોગી બનશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહિતના પદાધિકારીએ અને અધિકારીઓએ તેમજ માળીયા-વનાળીયા ગ્રામ પંચાયતના સરપંચ ધનીબેન રામજીભાઇ પરમાર, ઉપસરપંચ પ્રેમીલાબેન દિનેશભાઇ પરમાર, ચેરમેન જગદિશભાઇ હિરાભાઇ ચાવડા અને તલાટીકમ મંત્રી નરસંગભાઇ ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News