મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE













મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો

નવા વર્ષે નવી ઉર્જા સાથે શાળાઓ ધમધમવા લાગી છે ત્યારે મોરબી શહેરમાં ગોપાલ સોસાયટી પાસે પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ હુંબલ, સંસ્થાના ટ્રસ્ટીઓ મનોજભાઈ ઓગણજા, નિલેશભાઈ ચાપાણી, દિનેશભાઈ ગરચર, મોરબી જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી, પી.આઈ. પી.કે. દેકાવાડીયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, માળીયા (મી.) પ્રભારી જ્યોતિસિંહ જાડેજા તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, રાંદલ વિદ્યાલયનું સંચાલન મોરબી શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવમાં હાજર રહેલા આગેવાનો તેમજ વાલીઓ સહિતનાઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો








Latest News