મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં નવા બનતા રોડ પાસેના દબાણો હટાવવાની માંગ


SHARE













મોરબીના લાયન્સનગરમાં નવા બનતા રોડ પાસેના દબાણો હટાવવાની માંગ

મોરબીના ભક્તિનાગર સર્કલ પાસે લાયન્સનગરમાં મેઈન રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે નવા બનતા રોડની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી છે તેમાં તેને જણાવ્યું છે કે લાયન્સનગર-ગોકુલનગર મેઈન રોડનું કામ ચાલુ છે ત્યારે ૩૦ ફૂટનો રોડ બનાવવાનો છે ત્યાં દબાણો હોવાના લીધે નાના મોટો રોડ કરવામાં આવી રહયો છે જેથી કરીને નડતરરૂપ છાપરા સહિતના દબાનોને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે








Latest News