મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં નવા બનતા રોડ પાસેના દબાણો હટાવવાની માંગ


SHARE











મોરબીના લાયન્સનગરમાં નવા બનતા રોડ પાસેના દબાણો હટાવવાની માંગ

મોરબીના ભક્તિનાગર સર્કલ પાસે લાયન્સનગરમાં મેઈન રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે નવા બનતા રોડની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી છે તેમાં તેને જણાવ્યું છે કે લાયન્સનગર-ગોકુલનગર મેઈન રોડનું કામ ચાલુ છે ત્યારે ૩૦ ફૂટનો રોડ બનાવવાનો છે ત્યાં દબાણો હોવાના લીધે નાના મોટો રોડ કરવામાં આવી રહયો છે જેથી કરીને નડતરરૂપ છાપરા સહિતના દબાનોને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News