મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા


SHARE













મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા બે ઇસમો દ્રારા નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલની સરાજાહેર તેમની જ દુકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે.ત્યારે દેશભરમાં તે ઘટના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા પણ ઇસ્લામિક આતંકવાદના પૂતળાંનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને "ઇસ્લામિક આતંકવાદ હાય હાય" અને " જય શ્રી રામ ", ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહીને આ જઘન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખીને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસના જવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી જેનો ભાજપ પરીવારે આભાર વ્યકત કર્યો હતો.






Latest News