મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા


SHARE









મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા બે ઇસમો દ્રારા નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલની સરાજાહેર તેમની જ દુકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે.ત્યારે દેશભરમાં તે ઘટના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા પણ ઇસ્લામિક આતંકવાદના પૂતળાંનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને "ઇસ્લામિક આતંકવાદ હાય હાય" અને " જય શ્રી રામ ", ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહીને આ જઘન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખીને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસના જવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી જેનો ભાજપ પરીવારે આભાર વ્યકત કર્યો હતો.






Latest News