મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારો કાલે આવેદનપત્ર પાઠવશે


SHARE













મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારો કાલે આવેદનપત્ર પાઠવશે

મોરબીમાં લોકોએ નાણાની બચત કરવા માટે પીએસીએલમાં રૂપિયા રોક્યા હતા અને ઘણા લોકો તેમાં એજન્ટ તરીકે કામ પણ કરતાં હતા ત્યારે સેબીએ તેના ઉપર રોક લગાવી દેતા વર્ષ ૨૦૧૬ થી ઘણા લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને કાલે મોરબીમાં કંપનીના એજન્ટો અને રોકાણકારો દ્વારા કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે.

મોરબીમાં ઘણા એજન્ટ પીએસીએલનું કામ કરતાં હતા જો કે,કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા અનેક લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ઓનલાઇન થઇ રહ્યા છે. પરંતુ અનેક રોકાણકારોને હજુ નાણાં પરત મળ્યા નથી જેથી કરીને એજન્ટોને ધમકી મળી રહી છે જેથી કાલે મોરબીના એજન્ટો અને રોકાણકારો કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છે








Latest News