મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ


SHARE













મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ

મોરબી પાલિકાના સેનિટેષ્ણ વિભાગ દ્વારા હાલમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મંદિરોની અને દેવ સ્થાનોની આસપાસમાં સફાઈ કરાવવામાં આવી રહી છે ત્યારે સેનિટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા તથા માજી નગરપતિ અનોપસિંહ જાડેજા દ્વારા સામાકાંઠે રામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ આસપાસમાં રોડની સાફ-સફાઈ કરવામા આવી હતી ત્યારે વૉર્ડ નંબર-૪ ના કાઉન્સીલર ગિરીરાજસિંહ સુખુભા ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા અને મનિષાબેન ગોંતમભાઈ સોલંકીએ હાજરી આપી હતી આવી જ રીતે દરબારગઢથી મચ્છુ માતાજીના મંદિર સુધી ચેરમેનની હાજરીમાં સાફ-સફાઈ કરવામા આવી હતી






Latest News