માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ


SHARE

















મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ

મોરબી પાલિકાના સેનિટેષ્ણ વિભાગ દ્વારા હાલમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મંદિરોની અને દેવ સ્થાનોની આસપાસમાં સફાઈ કરાવવામાં આવી રહી છે ત્યારે સેનિટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા તથા માજી નગરપતિ અનોપસિંહ જાડેજા દ્વારા સામાકાંઠે રામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ આસપાસમાં રોડની સાફ-સફાઈ કરવામા આવી હતી ત્યારે વૉર્ડ નંબર-૪ ના કાઉન્સીલર ગિરીરાજસિંહ સુખુભા ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા અને મનિષાબેન ગોંતમભાઈ સોલંકીએ હાજરી આપી હતી આવી જ રીતે દરબારગઢથી મચ્છુ માતાજીના મંદિર સુધી ચેરમેનની હાજરીમાં સાફ-સફાઈ કરવામા આવી હતી




Latest News