માળીયા (મી)નાં ખીરઇ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ
SHARE
મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ
મોરબીની સાર્થક વિધાલયમાં આનંદાલય દ્વારા શિક્ષક ગૈરવ દિન નિમિત્તે હેમાબેન દવેના અતિથિ સ્થાને વર્તન થી પરીવર્તન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૨૭ જેટલા સારસ્વત મિત્રો અને વાલીઓ જોડાયા હતા ત્યારે વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પરીચય અને ઈ સદીના માનવ-શિક્ષકનો સામથ્યૅપ્રાશ લેખ પર ચિંતન કરવું તેમજ સજ્જતા પર પોતાની જાત પર મનન કરી ચર્ચા કરવામાં આવી હતી અને આનંદાલય સંકલ્પપત્ર પર વિવિધ પાસાઓ પર લખાણ કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓમાં ચારીત્ર નિર્માણ થાય તે માટે સૌ વિડિયો થકી સંકલ્પ કર્યો હતો તેમજ આ કાર્યશાળા ડો. પાયલબેન ભટૃએ સમગ્ર સંચાલન કર્યું હતું