મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ


SHARE











મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ

મોરબીની સાર્થક વિધાલયમાં આનંદાલય દ્વારા શિક્ષક ગૈરવ દિન નિમિત્તે હેમાબેન દવેના અતિથિ સ્થાને વર્તન થી પરીવર્તન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૨૭ જેટલા સારસ્વત મિત્રો અને વાલીઓ જોડાયા હતા ત્યારે વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પરીચય અને ઈ સદીના માનવ-શિક્ષકનો સામથ્યૅપ્રાશ લેખ પર ચિંતન કરવું તેમજ સજ્જતા પર પોતાની જાત પર મનન કરી ચર્ચા કરવામાં આવી હતી અને આનંદાલય સંકલ્પપત્ર પર વિવિધ પાસાઓ પર લખાણ કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓમાં ચારીત્ર નિર્માણ થાય તે માટે સૌ વિડિયો થકી સંકલ્પ કર્યો હતો તેમજ આ કાર્યશાળા ડો. પાયલબેન ભટૃએ સમગ્ર સંચાલન કર્યું હતું






Latest News