હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ


SHARE







વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા રાતીદેવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શિક્ષિકા બહેનને પતિ સહિતના સાસરીઓ ત્રાસ આપતા હોય તેઓએ કંટાળીને મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

હાલમાં પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયા (મુસ્લિમ, ઉ.વ.૩૮ કામકાજ શિક્ષક સરકારી નવી રાતીદેવળી રહે. હાલ.વાંકાનેર ભાટીયા સોસાયટી ગુરૂક્રુપા પાસે વાંકાનેર મુળ રહે.પીયર પ્રમુખપાર્ક મોબાઇલ ટાવર પાસે વીરપુર જલારામ તા.જેતપુર જી.રાજકોટએ અફજલભાઇ આરીફભાઇ તેરવાડીયા (પતિ), આરીફભાઇ ઇસ્માઇલભાઇ તેરવાડીયા (સસરા), મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા (સાસુ), ઇરફાનભાઇ આરીફભાઇ તેરવાડીયા (દિયર), રોજમીનબેન ઇરફાનભાઇ તેરવાડીયા (દેરાણી), રહે.જેતપુર જુની શાક માર્કેટ પાછળ કેળા વાળી શેરી તા.જેતપુર જી.રાજકોટ અને સલીમભાઇ ગનીભાઇ કરગથરા (ફુઆજી સસરા) રહે. જેતપુર સ્ટેન્ડ ચોક ગર્લ્સ હાઇસ્કુલ પાછળ તા.જેતપુર જી.રાજકોટ સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે તેણીને નાની-નાની બાબતોમા હેરાન પરેશાન કરી મારકુટ કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી એકબીજાને ખોટી ચડામણી કરી તેમના પતિને તેના આડાસંબંધમા સાથ આપવામાં આવતો અને પોતાને શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપવામાં આવતો હતો.ગુનો નોંધાતા પીઆઇ એચ.વી.ઘેલાએ તપાસ હાથ ધરી છે.

 






Latest News