માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ભાઇશ્રીની હાજરીમાં કરાઇ રજત તુલ્લા


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ભાઇશ્રીની હાજરીમાં કરાઇ રજત તુલ્લા

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે દરમિયાન કથાનું આયોજન કરનારા મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આજે તેઓના મિત્ર મંડળ દ્વારા રજત તુલ્લા કરવામાં આવી હતી અને ૮૪ કિલો ચાંદીથી તેઓની રજત તુલા કરવામાં આવી છે મોરબી પંથકમાં લોક સેવક તરીકે છેલ્લા ૩૫ વર્ષથી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અને લોકોની સુખ સુવિધામાં વધારો કરવા માટે થઈને કાર્યરત રહેલા કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે જે ભાગવત કથાનું ભવ્ય અને ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે તે માટે તેઓના મિત્ર મંડળ દ્વારા આજે કથા મંડપમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં રજત તુલના કરવામાં આવી હતી ને ત્યારે કાંતિભાઈએ કહ્યું હતું કે, તેની રજત તુલ્લા કરવામાં આવી છે તેમાં વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરીને તમામ રકમને સારા સેવા કાર્યમાં વાપરવામાં આવશે






Latest News