માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી પેરોલ ફર્લો સ્કવોડે કાચા કામના કેદીને પકડીને જેલ હવાલે કર્યો


SHARE

















મોરબી પેરોલ ફર્લો સ્કવોડે કાચા કામના કેદીને પકડીને જેલ હવાલે કર્યો

મોરબીના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચન મુજબ એલસીબીની ટિમ કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલમાં હળવદનો કાચા કામનો કેદી અશ્વીન હસમુખભાઇ પરમાર જાતે અનુજાતિ (ઉ.વ.૧૯) રહે. દલીતવાસ બસ સ્ટેશન પાછળ હળવદ વાળો જેલમાં હતો જેના તા.૧૮/૮ સુધીના વચગાળાના જામીન મંજૂર થયા હતા જેથી તે જેલ મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૧૮ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયેલ ન હતો જે કેદીને તા.૨૭/૮ ના રોજ હળવદ બસ સ્ટેશન પાસે પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News