મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

બીગ બ્રેકિંગઃ રાજ્યના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ કાલે યોજાશે, જુના જોગીઓની બાદબાકી નિશ્ચિત !


SHARE













ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર સાથે આજે નવા મંત્રીઓ શપથ લેશે તેવી સવારથી ચર્ચાઓ ચાલી રહી હતી જોકે હાલમાં માહિતી મળી રહી છે તે મુજબ આજે નવા મંત્રી મંડળ માટેના શપથનો આજે કાર્યક્રમ નહીં યોજાય અને આવતીકાલે તારીખ 16 ના રોજ રાજ્યના નવા મંત્રીમંડળ માટે મંત્રીઓ શપથ લેશે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જે મંત્રીઓ છે તેમાંથી "નો રિપોર્ટ મુજબ" કોઈને નવા મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતા નહીં અને આ વાતને લઈને હાલના જુના મંત્રીઓમાં કોઇ નારાજગી પણ નથી કોણ છે શું છે તેમાં કોઇપણ પ્રકારની નારાજગી નથી પણ ભાજપના ટોચના સૂત્રોએ જણાવ્યા છે જોકે આવતીકાલે સરકારના નવા મંત્રી મંડળ માટેનો શપથ સમારોહ યોજાશે જેમે આશ્ચર્યજનક નામો સામે આવે તેવા સંકેત મળી રહ્યા છે






Latest News