મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા


SHARE









મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સોમવારે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા તા. ૨૨ ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તે નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ થશે અને મુખ્યમાર્ગો ઉપર ફરશે ત્યારે સનાતન સ્વાભિમાન યાત્રામાં મોરબીના સમસ્ત હિન્દુ સંગઠનન જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે સમગ્ર હિંદુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતીની ભવ્ય રેલી મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News