મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા


SHARE













મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સોમવારે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા તા. ૨૨ ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તે નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ થશે અને મુખ્યમાર્ગો ઉપર ફરશે ત્યારે સનાતન સ્વાભિમાન યાત્રામાં મોરબીના સમસ્ત હિન્દુ સંગઠનન જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે સમગ્ર હિંદુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતીની ભવ્ય રેલી મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News