મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા


SHARE













મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સોમવારે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા તા. ૨૨ ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તે નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ થશે અને મુખ્યમાર્ગો ઉપર ફરશે ત્યારે સનાતન સ્વાભિમાન યાત્રામાં મોરબીના સમસ્ત હિન્દુ સંગઠનન જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે સમગ્ર હિંદુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતીની ભવ્ય રેલી મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે








Latest News