મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત


SHARE









મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત

મોરબી તાલુકાનાં પાનેલી ગામે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિના અવસરે સંત વેલનાથ બાપુના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે પાનેલી ગામ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ, વેલનાથ સેવા મંડળ- ટ્રસ્ટ પાનેલીના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા મીડિયા સેલના યોગેશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ દેત્રોજા, મયુરભાઈ બાબરીયા સહિતના આગેવાનો તેમજ ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલ સહિતના હાજર રહ્યા હતા






Latest News