Morbi Today
મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત
SHARE
મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત
મોરબી તાલુકાનાં પાનેલી ગામે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિના અવસરે સંત વેલનાથ બાપુના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે પાનેલી ગામ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ, વેલનાથ સેવા મંડળ- ટ્રસ્ટ પાનેલીના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા મીડિયા સેલના યોગેશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ દેત્રોજા, મયુરભાઈ બાબરીયા સહિતના આગેવાનો તેમજ ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલ સહિતના હાજર રહ્યા હતા









