મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત


SHARE













મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત

મોરબી તાલુકાનાં પાનેલી ગામે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિના અવસરે સંત વેલનાથ બાપુના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે પાનેલી ગામ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ, વેલનાથ સેવા મંડળ- ટ્રસ્ટ પાનેલીના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા મીડિયા સેલના યોગેશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ દેત્રોજા, મયુરભાઈ બાબરીયા સહિતના આગેવાનો તેમજ ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલ સહિતના હાજર રહ્યા હતા








Latest News