મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ


SHARE









મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ

યોગ દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર વીઆઈ ના સ્ટોરની બાજુમાં કાર્યરત કરવામાં આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા ૬૦ જેટલા વડીલોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ કરીને વૃદ્ધોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા ખાતે તા ૨૧ ના રોજ કપલ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો, ડોક્ટર્સ સહિતના જોડાયા હતા અને સાથે યોગા કરીને યોગને નિયમિત રીતે અપનાવીને રોગને ભગવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો






Latest News