મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ


SHARE















મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ

યોગ દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર વીઆઈ ના સ્ટોરની બાજુમાં કાર્યરત કરવામાં આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા ૬૦ જેટલા વડીલોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ કરીને વૃદ્ધોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા ખાતે તા ૨૧ ના રોજ કપલ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો, ડોક્ટર્સ સહિતના જોડાયા હતા અને સાથે યોગા કરીને યોગને નિયમિત રીતે અપનાવીને રોગને ભગવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો






Latest News