મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી નદીના ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી જીજવા નદીના ચેકડેમમાં શંકરભાઈ દિયાભાઈ ભીલવાડ જાતે આદિવાસી (ઉંમર વર્ષ ૨૩) રહે હાલ બાબુભાઈની વાડી વાળો પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મૃતકના ભાઈ સુનિલભાઈ ભીલવાડએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News