મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા


SHARE







ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા

મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. સતીષ પટેલે સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તક લખ્યું છે જે પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આત્મકથા, રેખાચિત્ર, સત્યકથા પુસ્તકની સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં ડો. સતીષ પટેલનું પુસ્તક પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યું છે અને તે બદલ તેઓને ૧૧૦૦૦ નું ઇનામ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જો કે, બીજા ક્રમે ડો.એસ.એસ.રાહી ના પુસ્તક " ગુજરાતી ભાષાના 50 ગઝલ રત્નો" ને સાત હજાર અને જાણીતા લેખક શૈલેષ સગપરિયાના પુસ્તક :નોખી માટીનો અનોખો માણસ પંકજસિંહ જાડેજા" ને પાંચ નું ઇનામ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે






Latest News