મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ 


SHARE













ટંકારાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ 

આગામી તા ૨૩ જુલાઈને રવિવારે ટંકારા તાલુકાનાં જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ વાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. ત્યારે કળશ યાત્રા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સમાજવાડી ખાતે પહોંચશે ત્યાર બાદ સાંજે ગાયત્રી યજ્ઞ યોજાશે. અને બાદમાં સમુહ ભોજન અને નાટકનું આયોજન કરવામાં આવેલ છે

ટંકારાના જબલપુર ગ્રામજનોના સાથ અને સહકાર થકી જબલપુર કડવા પાટીદાર સમાજ ભવનનુ નિર્માણ પામેલ છે. આ સમાજ ભવનના લોકાર્પણ નિમિત્તે જબલપુર મુકામે અનેક વિધિ કાર્યક્રમનું ભવ્યાતી ભવ્ય આયોજન રવિવાર તા.૨૩ ના રોજ કરવામાં આવેલ છે. ત્યારે કુંભ સ્થાપન, ગાયત્રી યજ્ઞ, મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને જબલપુરના યુવાનો દ્વારા આયોજીત મહાન-સામાજીક નાટક કંસ વધ રાત્રે ૧૦-૦૦ કલાકે ભવ્ય આયોજન કરેલ છે. ત્યારે જબલપુર ગામની સાસરે ગયેલ તમામ બહેનો અને દિકરીઓને પણ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News