મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે બે શંકાસ્પદ શખ્સોને સરપંચે પોલીસને સોપ્યા


SHARE













ટંકારાના કલ્યાણપર ગામે બે શંકાસ્પદ શખ્સોને સરપંચે પોલીસને સોપ્યા

ટંકારાના કલ્યાણપરમાં સોનુ ધોવાના બહાને બે અજાણ્યા શખ્સો લોકોને છેતરવાની હિલચાલ ધ્યાને આવ્યા બાદ સરપંચે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને સરપંચની સજાગતાથી છેતરપિંડીનો ગુન્હો અટક્યો હતો.

ટંકારાના કલ્યાણપર ગામના સરપંચ દિનેશભાઈ વાધરિયાએ ગામની બજારમાં બે શખ્સો બાઈક લઈને લટાર મારતા જોવા મળ્યા હતા અને ચાંદી-સોનુ ધોવાના બહાને છેતરપિંડી કરે તેવી શક્યતા હતા જેથી સરપંચ દિનેશભાઈએ આ બન્ને શખ્સોની પુછપરછ કરી હતી. પરંતુ આ બન્ને શખ્સો પોતાનો વ્યવસાય કે વેચાણ અંગે સ્પષ્ટતા નહી કરતા સરપંચે ટંકારા પીએસઆઈ બી.ડી. પરમારને જાણ કરી હતી અને તેને પોલીસ હવાલે કર્યો હતા. હાલ પોલીસે બન્ને અજાણ્યા શખ્સોની પુછપરછ હાથ ધરી છે.






Latest News