દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમશે


SHARE













મોરબીના બગથળા ગામે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમશે

મોરબીના બગથળા ગામે આગામી તા ૨૬ સપ્ટેમ્બરને મંગળવાર રોજ મોરબી જિલ્લાનું પ્રખ્યાત રામામંડળ એટલે કે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમવા માટે આવી રહ્યું છે આ આયોજન બગથળા ગામનાં મહેશભાઈ કાનજીભાઈ ઘુમલિયા તથા અજયભાઈ મહેશભાઈ ઘુમલિયા કરવામાં આવ્યું છે અને બગથળા ગામે બસ સ્ટેશન પાસે ૨૬ સપ્ટેમ્બરના રોજ તોરણીયાનું નકલંક નેજાઘારી રામામંડળ રમાડવામાં આવશે તો રામામંડળ નિહાળવા માટે સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News