ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલએ શાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલશાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું

મોરબીની શાકમાર્કેટ અને તેની પાછળના ભાગમાં લોહાણાપરાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર અને ગંદકીની સમસ્યા છે જો કે, પાલિકા તંત્રની બેદરકારીના લીધે વેપારીઓ વેપાર કરી શકે નહીં તેવી પરિસ્થિતી નથી તો પણ લોકોની વેદન સમજીને આ સમસ્યા ઉકેલાય તે માટે કોઈ કાર્યવાહી પાલિકા દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે મોરબીના માજી ધારાસભ્ય શાકમાર્કેટ પહોચ્યા હતા અને ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું હતું


મોરબી પાલિકામાં બાવને બાવન બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયેલા છે તો પણ લોકોની વર્ષો જૂની સમસ્યાઓ આજની તારીખે ઉકેલવાની વાત તો દૂર રહી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મોરબીની શાક માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાં ગટર અને ગંદકીની સમસ્યા ઘણા સમયથી છે તો પણ તેને ઉકેલવામાં આવી રહી નથી જેથી વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકો સહિતના નગરજનોના આરોગ્યને નુકશાન થાય તેવી સ્થિતિ છે ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં પહોચ્યા હતા અને વેપારીઓના નજીવા ખર્ચે ઉકેલી શકાય તેમ છે. તો પણ કેમ કામ કરવામાં આવતું નથી તે સમજાતું નથી આ મુદે ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને તેઓએ સૂચના આપી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ






Latest News