મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેના માટે વિદ્યાર્થીઓએ પાસેથી તેના માર્ક શીટ આગામી તા ૨૦ સુધીમાં નક્કી કરેલા સ્થળે મોકલી આપવાની છે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોત્સાહિત કરવા માટે સામનામ સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી સમયમાં કાર્યક્ર્મ યોજાશે તેના માટે હાલમાં તા. ૨૦ સુધીમાં વિદ્યાર્થીઓએ પાસેથી સરસ્વતી સન્માન સમારોહના આયોજન માટે તેઓના માર્ક શીટને મંગાવવામાં આવેલ છે જેમાં ધો ૧૦ અને ધો ૧૨ માં ૬૦ ટકા તેમજ ડિગ્રીમાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક હોવા જોઈએ અને મોરબી જિલ્લાના કેન્દ્રમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપેલી હોવી જોઈએ દરેક વિદ્યાર્થીએ માર્ક શીટ પાછળ તેના નામ સરનામા લખીને અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજિયા (૯૭૩૭૪ ૭૮૬૦૬) અને વિક્રમભાઈ ડાંગર (૯૯૭૯૫ ૦૯૫૪૨)નો સંપર્ક કરીને આપવાની રહેશે અને તા ૩૧ ડિસેમ્બર સુધીમાં નિવૃત થતાં કર્મચારીઓએ પણ તેની માહિતી આપવા માટે જણાવ્યુ છે






Latest News