મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેના માટે વિદ્યાર્થીઓએ પાસેથી તેના માર્ક શીટ આગામી તા ૨૦ સુધીમાં નક્કી કરેલા સ્થળે મોકલી આપવાની છે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોત્સાહિત કરવા માટે સામનામ સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી સમયમાં કાર્યક્ર્મ યોજાશે તેના માટે હાલમાં તા. ૨૦ સુધીમાં વિદ્યાર્થીઓએ પાસેથી સરસ્વતી સન્માન સમારોહના આયોજન માટે તેઓના માર્ક શીટને મંગાવવામાં આવેલ છે જેમાં ધો ૧૦ અને ધો ૧૨ માં ૬૦ ટકા તેમજ ડિગ્રીમાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક હોવા જોઈએ અને મોરબી જિલ્લાના કેન્દ્રમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપેલી હોવી જોઈએ દરેક વિદ્યાર્થીએ માર્ક શીટ પાછળ તેના નામ સરનામા લખીને અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજિયા (૯૭૩૭૪ ૭૮૬૦૬) અને વિક્રમભાઈ ડાંગર (૯૯૭૯૫ ૦૯૫૪૨)નો સંપર્ક કરીને આપવાની રહેશે અને તા ૩૧ ડિસેમ્બર સુધીમાં નિવૃત થતાં કર્મચારીઓએ પણ તેની માહિતી આપવા માટે જણાવ્યુ છે






Latest News