મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન


SHARE













મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૨ થી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન નિમિત્તે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહેનોને આ કેન્દ્રમાં ફરજ બજાવતા હેતલબેન મણવર દ્વારા “મારું ઘર  સ્વચ્છ તો ગામ સ્વચ્છ, ગામ સ્વચ્છ તો મેરા  ભારત સ્વચ્છ આધારિત બહેનોને સ્વચ્છતા તંદુરસ્તી નો પાયો છે અને પોષણ વ્યવસ્થાની અગત્યતા  ઉપર  માર્ગદર્શન આપવામાં આવે છે આ પ્રસંગે બહેનોને ગામના કચરામાંથી અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવુ તે ઉપરાંત ગાયના છાણ અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું








Latest News