મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેર મિલકતોના ભાજપને દસ્તાવેજ કરી આપવા રજૂઆત !


SHARE











મોરબીમાં જાહેર મિલકતોના ભાજપને દસ્તાવેજ કરી આપવા રજૂઆત !

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવિને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીની જાહેર સંપત્તિઓ ઉપર હાલમાં પણ ઝાડી પતાકા છે તેને દૂર કરવામાં આવતા નથી ત્યારે આ મિલકતોનો ભાજપને દસ્તાવેજ કરી આપવા આવે તેવી માંગ કરી છે

મોરબી શહેરની જાહેર સંપત્તિ ઉપર ભાજપ દ્વારા મંત્રીની આશીર્વાદ યાત્રા સમયે પોતાના પાર્ટીઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો મનફાવે તે રીતે મારી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ પણ પ્રજાની જાહેર સંપત્તિ ઉપરથી ઝંડાઓ, પતકાને હટાવવામાં આવ્યા નથી. ત્યારે જવાબદાર અધિકારી કે કર્મચારીઓ દ્વારા જાહેર સંપતિ ઉપરથી તેને દૂર કરવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરની તમામ જાહેર સંપત્તિઓ ભાજપના નામે કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જો આમ કરવામાં નહિ આવે તો તે તમામ જગ્યાઓ ઉપર આમ આદમી પાર્ટીના સાહિત્યને લગાવવામાં આવશે તેવી ચીમકી આપના પરેશભાઈ પરિયા સહિતનાઓએ ઉચ્ચારી છે 






Latest News