મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ


SHARE













મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ

મોરબીના છાત્રાલય રોડ ઉપર ઘણી સ્કૂલ, કોલેજો આવેલી છે અને સુપરમાર્કેટ, માધવ માર્કેટ, પટેલ ચેમ્બર જેવા શોપિંગ સેન્ટરો છે કે જ્યાં બહુ જ ટ્રાફિક રહેતો હોય છે અને સ્કૂલ કે કોલેજ છૂટે ત્યારે અતિ ટ્રાફિક સમસ્યાઓ રોજીંદી બની ગયેલ છે ત્યારે આડેધ પાર્ક કરેલા વાહન, ફ્રુટ કે અન્ય લારી વાળા તથા જે ખાલી ખોટા કંઈ કામ ના હોય અને ચક્કર મારવા આવતા લવર મુછીયાઓથી ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે તેમજ શોપિંગમાં કચરો વાળતાં માણસો દ્વારા જાહેરમાં કચરો નાખીને તેને સળગાવવામાં આવે છે જેથી કરીને આજુબાજુના રહીશો અને દુકાનદારોને ઘણી વખત ઝઘડા થઈ છે ત્યારે કચરો અને ટ્રાફિકની સમસ્યામાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને કયારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે








Latest News