મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ


SHARE











મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ

મોરબીના છાત્રાલય રોડ ઉપર ઘણી સ્કૂલ, કોલેજો આવેલી છે અને સુપરમાર્કેટ, માધવ માર્કેટ, પટેલ ચેમ્બર જેવા શોપિંગ સેન્ટરો છે કે જ્યાં બહુ જ ટ્રાફિક રહેતો હોય છે અને સ્કૂલ કે કોલેજ છૂટે ત્યારે અતિ ટ્રાફિક સમસ્યાઓ રોજીંદી બની ગયેલ છે ત્યારે આડેધ પાર્ક કરેલા વાહન, ફ્રુટ કે અન્ય લારી વાળા તથા જે ખાલી ખોટા કંઈ કામ ના હોય અને ચક્કર મારવા આવતા લવર મુછીયાઓથી ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે તેમજ શોપિંગમાં કચરો વાળતાં માણસો દ્વારા જાહેરમાં કચરો નાખીને તેને સળગાવવામાં આવે છે જેથી કરીને આજુબાજુના રહીશો અને દુકાનદારોને ઘણી વખત ઝઘડા થઈ છે ત્યારે કચરો અને ટ્રાફિકની સમસ્યામાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને કયારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે






Latest News