મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું


SHARE













મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું

મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાતે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિતના ખોજા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરાયું હતું અત્રે ઉલેખનીય છે કે, આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તે પહેલા દરેક જિલ્લા, તાલુકા અને શહેરમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની યાત્રા યોજાય છે જેમાં ઠેર ઠેર સ્વાગત, પુજન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની ઉમા ટાઉનશીપમાં આ યાત્રા આવી પહોચી હતી ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ભાજપના આગેવાન ગોપાલભાઈ સરડવા સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News