પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે કે.જી. થી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી આવ્યા હતા અને તેઓએ માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પણ વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા હાજર રહ્યા હતા આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા






Latest News