મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે કે.જી. થી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી આવ્યા હતા અને તેઓએ માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પણ વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા હાજર રહ્યા હતા આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા




Latest News