મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ


SHARE













મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા માં ગરબીની જમાવટ

મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં મોરબી નગરપાલિકાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી માં ગરબીનું આયોજન કરવામાં આવે છે જેનું  સ્થાનિક લોકોમાં ખુબ જ આકર્ષણ છે કેમ કે આ ગરબીમાં નાની બાળાઓથી માંડીને તમામ મહિલાઓ વિનામુલ્યે ગરબે ઘૂમી શકે છે આટલું જ નહિ અહી રાસ રજુ કરનારી બાળાઓ સહિતનાને જુદાજુદા ઇનામો પણ દરરોજ આપવામાં આવે છે ત્યારે વર્તમાન સમયમાં સરકાર તરફથી જે કોરોના ગાઈડ લાઇન ગરબી માટે આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા માતાજીની ભક્તિ સાથે ગરબાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે






Latest News