માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા


SHARE

















મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શરદ પૂર્ણિમા નિમિત્તે સવારે રામધન આશ્રમ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો હાજર રહ્યા હતા તેની સાથોસાથ કુમારિકા પૂજન અને પ્રસાદનું આયોજન મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ મહાદેવભાઇ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું રામધન આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે




Latest News