મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શરદ પૂર્ણિમા નિમિત્તે સવારે રામધન આશ્રમ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો હાજર રહ્યા હતા તેની સાથોસાથ કુમારિકા પૂજન અને પ્રસાદનું આયોજન મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ મહાદેવભાઇ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું રામધન આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે






Latest News