મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમની અગાસીએ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા


SHARE













મોરબીના રામધન આશ્રમની અગાસીએ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા

સામાન્ય રીતે ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે અગાસી ઉપર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે જેથી કરીને આ ચોમાસામાં સારો વરસાદ પડશે તેવું કહેવામા આવી રહ્યું છે હાલમાં લોકોને કહેવા મુજબ ટિટોડી ઊંચાઇ ઉપર ઈંડા મૂકે તેના આધારે સારો વરસાદ થવાના એંધાણ નક્કી થતાં હોય છે




Latest News